અધ્યાય 2, શ્લોક 63
क्रोधाद भवति सम्मोह संमोहात्स्मृतिविभ्रम।
स्मृतिभ्रंशाद बुद्धिनाशो बुद्धिनाशात्प्रनाश्यती।।
ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જયારે સ્મરણશક્તિ ભ્રમિત થઈ જાય છે, ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિના નાશથી સંપૂર્ણ વિનાશ થાય છે.